By sarthi support

શુક્રવાર, 31 જાન્યુઆરી, 2020

ધોરણ 12 મનોવિજ્ઞાન - પ્રકરણ 2 : શીખવાની ક્રિયા

શીખવાની ક્રિયા

1. શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહે છે ?
પ્રબલન
વિલોપન
ભેદબોધન
સામાન્યીકરણ

2. કોઈપણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જન્મજાત ક્રિયાઓને કેવું વર્તન કહેવાય કેવું વર્તન કહેવાય છે ?
શિક્ષત વર્તન
અનુકરણાત્મક વર્તન
સાહજિક વર્તન
ગેરવર્તન

3. અનુભવ અને મહાવરા ના કારણે વર્તનમાં થતાં સાપેક્ષ કાયમી પરિવર્તનને શું કહે શું કહે છે ? 
સંવેદન
ધ્યાન
શિક્ષણ
પ્રત્યક્ષીકરણ

4. પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ ના પ્રયોગો કોણે કરેલા કોણે કરેલા પ્રયોગો કોણે કરેલા કોણે કરેલા ?
પાવલોવ
સ્કિનર
થોર્નડાઈક
વોટસન

5. થોર્નડાઈકના બિલાડી પરના પ્રયોગોમાં બિલાડીને કેટલા પ્રયત્ને શિક્ષણ મળ્યું કેટલા પ્રયત્ને શિક્ષણ મળ્યું ? 
6
24
12
18

6. નીચેનામાંથી કયા મનોવિજ્ઞાનિક ને તબીબીક્ષેત્રે નોબલ પારિતોષિક મળ્યું હતું  ?
પાવલોવ
સ્કિનર
થોર્નડાઈક
વોટસન

7. જે ઉદ્દીપક માટે પ્રાણી અનભિસંધિત ઉદ્દીપક જેવી  પ્રતિક્રિયા આપે તે ઉદ્દીપક ને શું કહેવાય ?
અનભિસંધિત ઉદ્દીપક
અનભિસંધિત પ્રતિક્રિયા
અભિસંધિત ઉદ્દીપક
સામાન્ય ઉદ્દીપક

8. એક ઉદ્દીપક ને મળતા આવતા બીજા ઉદ્દીપક ને મળતા આવતા બીજા ઉદ્દીપક મળતા આવતા બીજા ઉદ્દીપક ને સમજવું એટલે શું ?
ઉદ્દીપક ઉદ્દીપક નું જોડાણ
ઉદ્દીપક સામાન્યીકરણ
વિલોપન
ઉદ્દીપક ભેદ બોધન

9. કયા પ્રકારના શિક્ષણમાં પ્રાણી પ્રતિક્રિયા કરે તો જ પ્રાણી પ્રતિક્રિયા કરે તો જ તેને ખોરાક મળે છે ? 
શાસ્ત્રીય અભિસંધાન
અવલોકનાત્મક શિક્ષણ
કારક અભિસંધાન
આંતરસૂઝ દ્વારા શિક્ષણ

10 . કોહલરે કયા પ્રાણી ઉપર પ્રયોગો કર્યા હતા ? 
ઉંદર
બિલાડી
કુતરો
ચિમ્પાન્જી



ADS 1

વધુ મટિરિયલ મેળવવા નીચે ક્લિક કરવું

વિધાર્થીઓ માટે

WHATSAPP

gifs website

Popular Posts

લેબલ્સ